શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે પોતાની બીજી ઈનીંગમાં ૩ વિકેટ ગુમાવી ૨૪૦ રણ બનાવી દાવ ડીકલેર કર્યો હતો.જેથી શ્રીલંકા ને જીતવામાટે 500 રનનો ટાર્ગેટ મળ્યો છે.વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની ૧૭મિ સદી ફટકારી હતી.ભારતે આપેલા ૫૫૦ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૨૪૫ રનમાં ખખડી ગયું હતું.કુશલ મેન્ડીસ પણ 0 રને શમીની ઓવરમાં ધવનને કેચ આપી બેઠો હતો.ડિકવેલા 8 રને અશ્વિનની ઓવરમાં મુકુંદને કેચ આપી બેઠો હતો. એન્જેલો મેથ્યૂઝ 83 રને જાડેજાની ઓવરમાં વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો.આ દરમિયાન તેને 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.રંગના હેરાથ 9 રને જાડેજાની ઓવરમાં રહાણેને કેચ આપી બેઠો હતો. ભારત તરફથી જાડેજા એ સૌથી વધુ 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ