સાવરકુંડલાના જેસરરોડ પર આવેલ શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે વિવિધ હિંડોળાના દર્શન વૈષ્ણવો કરીને ધન્યતા અનુભવી હતી જેમાં લીલા મેવાના, સૂકામેવાના, નાગરવેલના પાનના, કમળના, ગુલાબના, ફુલવેલ સહિતના વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શનનો લ્હાવો વૈષ્ણવો મેળવી રહ્યા છે. પવિત્ર એકાદશી પુષ્ટિ માર્ગ માટે ઉત્તમ અને પવિત્ર દિવસ ગણવામાં આવે છે પવિત્ર એકાદશી એ ઠાકોરજી ને પવિત્ર ધરવામાં આવે છે અને બારસના દિવસે ગુરુદેવને ધરવામાં આવે છે મહાપ્રભુજી એ આ દિવસે પ્રથમ બ્રહ્મ સબંધ દામોદર દાસ હરસાનીને આપેલ આ દિવસ વૈષ્ણવો માટે નવું વર્ષ ગણવામાં આવે છે તેમ હવેલીના મુખ્યાજી ધનશ્યામ ભાઈ મહેતા એ જણાવ્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ