રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના નાની વાવડી ગામ માં એક થી દોઢ કલાક માં ૬ થી ૭ ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો તેના કારણે મગફળી ના પાક માં અને કપાસ ના પાક માં પાણી ભરાઈ ગયેલા છે અને એ પાણી ભરાઈ ગયેલા હોવાથી કપાસ તેમજ મગફળી ના મુળતંતુ ને જે નુકશાન કરે છે ને પાણી ભરાવાથી મુલકોશો સુકાઈ જાય અને ૫ દિવસ પછી કપાસ નિષ્ફળ જાય એવી સંભાવના છે ઉપરાંત પારા ધોવાઈ ગયેલા છે તેમાં માટી તેમજ મેટલ્સ નાખવાની ખેડૂત ને એક વિઘે ૧૫૦૦૦ નો ખર્ચો થશે. આ માટે તેઓ ગુજરાત સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે ખેડુ ને થોડી સહાઈ કરે. ઉપરાંત તેઓ ને આ પાક મુદ્દે લાખો રૂપિયા ની નુકશાની થયેલ છે. ઉપરાંત તેઓ એ આ વાવણી ઉછી ઉધારિ કરી ને આ પાક ની વાવણી કરેલ છે તેમજ આ ગામ ના કેનાલ નું પાણી જે છોડવામાં આવે છે એ જમીન નું ધોવાણ કરે છે ને પાક ને નુકશાન કરે છે આનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે તેવી સરકાર પાસે તેઓ ની માંગણી છે.
Trending
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ