ધ્રાગધ્રામા ચાલતા જુથ અથડામણને આજે વષોઁ વિતી ગયા પરંતુ વષેઁને વષેઁ એક બીજા જુથની દુશ્મનાવટમા વધારો થઇ રહ્યો હોય તેવુ નજરે દેખાયુ હતું તેવામાં છેલ્લાં પચેક વષઁથી ચાલતા ક્ષત્રીય તથા ભરવાડ સમાજના જુથ અથડામણથી સમગ્ર ધ્રાંગધ્રા શહેરનાં રહિશોએ છેલ્લા પાંચ વષઁથી કોઈપણ તહેવાર શાંતિથી નહિ કયોઁ હોય બે વષે પહેલાં પણ ધ્રાગધ્રા લોકમેળામાં બંન્ને સમાજના લોકો સામસામે આવી જતા હાલ નિવૃત પીઆઇ કે.એમ.જાડેજાએ ફાયરીંગ કરી પરીસ્થિતીને કાબૂ કરવી પડી હતી આવા તો કેટલાંક તહેવારો પર માથાકુટોના બનાવો બન્યા છે ત્યારે હાલમાં જ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા બાદના બનાવમાં પરીસ્થિતી ખુબજ ગંભીર જણાઇ રહી છે ત્યારે આ ઘટનાના પગલે માત્ર ધ્રાગધ્રા શહેર જ નહિ પરંતુ સુરેન્દ્રનગર, મુળી, વઢવાણ, હળવદ સહિતના શહેરોમાં પણ પડઘા પડતા જીલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિણઁય લેવાયો છે જેમા સુરેન્દ્રનગર જીલ્લામા થતાં ધ્રાગધ્રા અને વઢવાણમાં લોકમેળાને પરવાનગી નહિ આપતા તથા હળવદમા પણ મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા લોકમેળો બંધ રહે તેવો આદેશ કરાયો છ
Trending
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો