સ્થાનકવાસી જૈન સંઘ-વિરાર (વેસ્ટ)માં ૨૫ વર્ષથી ઉપાશ્રય નિર્માણ યોજનાને ૨ વર્ષ પૂર્વે માત્ર ૬૩ દિવસમાં પૂર્ણ કરાવનાર શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી ઉપાશ્રય નાનો પડતા વિસ્તૃતિકરણ યોજનામાં માત્ર ૨ દિવસમાં માતબર અનુદાનથી હર્ષોલ્લાસ છવાયો છે. સંઘના ઉત્સાહી મંત્રી એડવોકેટ દિપ્તી શાહના જણાવ્યાનુસાર ઉપાશ્રયની જોડાજોડ જમીનની ખરીદી કરાતા ગોંડલ નિવાસી હાલ અંધેરી ચંપાબેન કાંતિલાલ ભાઈચંદ સંઘાણી હ.જયેશભાઈ સંઘાણીએ નામકરણનો લાભ લેતા વિમલનાથ જૈન ઉપાશ્રય અને આયંબિલ ભવનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરીવાર તેમજ આયંબિલ હોલનો દીપ્તિબેન શૈલેષભાઈ શાહ અને સ્વાધ્યાય ગૃહનો ઈન્દિરાબેન પ્રવિણચંદ્ર શાહ હ.અપૂર્વ, સૌરભ શાહ અને તેજલ મોદી (અમેરીકા)એ લીધેલ છે. આમ માત્ર ૨ દિવસમાં દાતાઓની દિલાવરીથી કાર્ય સંપન્ન થયેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી