યાત્રાધામ દ્વારકામાં હદય યોજના અંતર્ગત લાખોના ખર્ચે દ્વારકાની મહાપ્રભુંજી બેઠક પાસે આવેલ પૌરાણીક હરીકુંડના લોકાર્પણ પહેલાજ અવદશા તેમજ ગંદકી અને અણધડક આયોજનથી કુંડ બનાવેલના અહેવાલો અખબારોમાં પ્રસિધ્ધ થતા તેમજ રૂપાણી દ્વારકામાં આવાની બિકે પાલીકાએ કરેલ કુંડની ગેરરીતી છતી થવાના બિકે યુધ્ધના ધોરણે નગર પાલીકા તંત્ર દ્વારા નવ થી દસ માણસો દ્વારા કુંડને સાફ સફાઇ કરવાનું કામ હાથ ધર્યું છે ઉલ્લેખીયન છેકે કુંડ પાછળ હદય યોજનામાંથી ૯૦ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો છે એ કામ અણધડક કામ કર્યું હોવાથી કુંડમાં દરિયાના પાણી ભરતી સમયે કુંડમાં પાણી આવે છે પણ ઓટ સમયે કુંડમાંથી પાણી જતું ન હોવાથી કુંડમાં ગંદુ પાણી એકત્ર થાય છે તેમજ ગંદકી થઇ જતી હોવાથી બેઠકજીમાં આવેલ વૌષ્ણોવો સ્નાન કરી શકતા નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો