શહેરના ખંઢેર વિસ્તારોને હરીયાળા બનાવવા અને લોકો અહીં આવતા થાય તે માટે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ યોજના અમલમાં મુકવામાં આવશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જયાં માનવ વસવાટ હોવા છતાં વિસ્તારોનો વિકાસ થયો નથી અને આવા વિસ્તારો ખંઢેર જેવા લાગે છે. આજે ઈંદુભાઈ પારેખ આર્કીટેકટ કોલેજના બાળકોએ સ્ટ્રીટ પોલીસી માટે એક વર્કશોપ યોજયો હતો. જેને ધ્યાનમાં લઈ મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ પોલીસી શહેરભરમાં દાખલકરવા માટે વિચારણા શ‚ કરવામાં આવી છે. ખંઢેર જેવા ભાસ્તા વિસ્તારોમાં સ્ટ્રીટ પોલીસી અંતર્ગત દબાણો દૂર કરાશે. બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાશે, પેવીંગ બ્લોક ફીટ કરાશે, લોકો કચરો ન નાખે તે માટેની વ્યવસ્થા ઉભી કરાશે.
Trending
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!