સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ કેશુભાઇ પટેલની પાંચમી માસીક પૂણ્યતીથી નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને હમીરજી ગોહિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભાટીયા ધર્મશાળા નજીક માનવ દિવાલ આજરોજ શરૂ કરવામાં આવી છે. જેમા લોકોને બિનજરૂરી કપડા-વસ્તુઓ જરૂરીયાતમંદો માટે સ્વૈચ્છીક રીતે મુકી શકે તેમજ જરૂરીયાતમંદોને કામ આવે તેવા શુભાશય સાથે ધુળેટીના પાવન પર્વે સાંજે આ માનવ દીવાલની શુભ શરૂઆત થયેલી છે. જે જરૂરીયાતમંદ લોકો માટે વરદાન રૂપ બની રહેશે. આ પ્રસંગે સોમનાથના સ્થાનીક અગ્રણીઓ તથા સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. તસ્વીર: જયેશ પરમાર-પ્રભાસ પાટણ
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો