પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે, જેમાં પોરબંદરની પાંચ બોટ સાથે 30 જેટલા માચ્છીમારોના અપહરણની ઘટના બની છે.પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ ન લેતું હોય તેમ સૌરાષ્ટ્રના માચ્છીમારોને ટાર્ગેટ બનાવી રહ્રા છે. છેલ્લા બે મહિનામાં માચ્છીમારોના બોટ સાથે અપહરણ થયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે ગઈકાલે પોરબંદરની પાંચ બોટ સહિત 30 જેટલા માચ્છીમારો ભારતીય જળસીમા નળક માચ્છીમારી કરી રહ્રાા હતા, તેવા સમયે પાક મરીન સિકયુરીટીની શીપ અચાનક ધસી આવી હતી અને બંદૂકના નાળચે તમામ માચ્છીમારોને બંધક બનાવી બોટો સાથે અપહરણ કરી કરાંચી તરફ લઈ ગયા હોવાના સમાચારો મળી રહ્રાા છે…
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી