સમગ્ર વિશ્વ જ્યારે અત્યારે કોરોના મહામારી માંથી પસાર થઇ રહ્યો છે ત્યારે સામાન્ય માણસને એક રિપોર્ટ કરાવવામાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ખરેખર વર્ણવું ખૂબ અઘરું છે કે 108 વચ્ચે એમ્બ્યુલન્સ હોય બંનેનો હેતુ માત્ર સમયસર દર્દીને યોગ્ય સારવાર મળી રહે એ છે. પરંતુ સામાન્ય માણસ ની પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે તે વ્યક્તિ એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર પોતાની પાસેના એક ટ્રેક્ટર માં દર્દીને કોરોના નો રિપોર્ટ કરાવવા માટે લઈ આવે છે દુ:ખની વાત એ છે કે દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ છે ત્યારે આ વ્યક્તિ પોતાની પાસે રહેલા ટ્રેક્ટર માં જ દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી ધોરાજીના દવાખાને ખસેડેલ હતા
Trending
- ‘મોદી સ્કુલ’ ફીર એક બાર પરિણામ શાનદાર
- શું તમે પણ અક્ષય તૃતીયા પર સોનુ ખરીદવાના છો, તો આટલી જાણકારી હોવી જરૂરી છે…
- દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં યાત્રિકોની માટે સમિયાણા લગાવાયા
- ઘરનો દરવાજો ખોલતાની સાથે જ આ વસ્તુઓ દેખાવી ખૂબ જ અશુભ
- નવાબોની કેરી “કેસર” જાજરમાન ઇતિહાસ
- ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનો કાલે જન્મોત્સવ
- 2024 Maruti Suzuki Swift : નવી મારુતિ સ્વિફ્ટ થઈ લોન્ચ, જાણો શું છે કિંમત??
- ફિશ સ્પા કરાવતા પહેલા જાણી લો આ મહત્વની વાત