આજે તૌકતે વાવાઝોડાની અસર સ્વરૂપે ચોટીલા શહેર અને ગ્રામ્ય પંથક માં અનેક જગ્યા એ વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષો ધરાસાઈ થવાના કારણે રસ્તાઓ બંધ થયા ના બનાવો બન્યા હતા. ત્યારે ચોટીલા શહેર ના પ્રવેશ દ્વાર સમા ચામુંડા રોડ પર આવેલ પ્રા. શાળા નંબર-2 ના વૃક્ષો રોડ પર પડતા ચોટીલા નગર પાલિક ના પ્રમુખ જયદીપભાઈ ખાચર ની હાજરી માં ઇમરજન્સી વિભાગ ના સજભા ઝાલા, વનરાજસિંહ, હરેશભાઈ ઉપાધ્યાય, મનસુખભાઇ પરમાર દ્વારા જે.સી.બી. અને ટ્રેકટર ની મદદ થી તાત્કાલિક ધોરણે વૃક્ષો રોડ પર થી હટાવી રોડ કાર્યરત કરાયો હતો.
Trending
- ગુજરાત માટે કાળો દિવસ ગણાતી કેટલીક દુર્ઘટનાઓ
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…