રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 3 માં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ કોન્ટ્રાકટર બેકબોન એન્ટરપ્રાઈઝ દ્વારા નિમિત છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં આજે સવારે એકએક ઇ-વિંગમાં પાણીનો ટાંકો ફાટતાં પાંચ વ્યક્તિને ઇજા થયેલ છે. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તે દરમિયા મેયર ડો,જૈમન ઉપાધ્યાએ જણાવ્યુ કે , ઘટના ખૂબ જ દૂ: ખદ છે અને બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે, સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે, આ અંગે હાઉસિંગ વિભાગના સ્પેશ્યલ સિટી એન્જિનિયરને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા.
Trending
- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે