૨૪ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ઈન્ટરનેશનલ મેચ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સીનીયર ગર્વર્નીંગ બોડીના સભ્ય ભુપત તલાટીયાનો નિમણુક મેચ ઓબ્ઝર્વર તરીકે કરવામાં આવી છે. આજે ભુપત તલાટીયા આજે ઈન્દોર પહોંચશે અને વન-ડે ઈન્ટરનેશનલ મેચની વ્યવસ્થા અને સગવડતાની તપાસ કરશે અને આવતીકાલે મેચ દરમ્યાન તમામ વહિવટી કાર્યની વ્યવસ્થા અને તમામ કાર્યની નોંધ લઈ તેનો રીપોર્ટ બીસીસીઆઈને સુપરત કરશે.
Trending
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો