Abtak Media Google News

પ્રથમ જયોતિલીંગ સેવા સોમનાથ મહાદેવને શ્રાવણ માસના સાતમા દિવસે સાંજે 51 કિલો જેટલા પીળા પુષ્પોનો મનમોહક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભોળીયાનાથને અનેરા રૂપમાં નિહાળી ભાવિકો ભાવવિભોર થઈ ગયા હતા શ્રાવણમાસમાં સોમનાથમાં ભાવિકોનો વધુ ઘસારો  રહે છે. (તસવીર: અતુલ કોટેચા, સોમનાથ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.