ટ્રેન અને રેલ્વે સ્ટેસનોમાં આવતી વિચિત્ર દુર્ગંધ મુસાફરોના માથાનો દુખાવો બની જતો હોય છે,નવા રેલ મંત્રી ગોયલ પણ આવી દુર્ગંધથી પરેશાન છે.માટે આ સમસ્યાથી છૂટકારો મેળવવા નવા જંતુનાશકોનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.હાલ ફિનાઇલ જેવા જંતુનાશકનો ઉપયોગ થાય છે.જેના સ્થાને લેમન જેવી સુગંધ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવશે.જે મુસાફરો માટે અનુકૂળ રહેશે.
Trending
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…