બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાને વિજયા દશમીના પાવન પર્વે ધ્વજા રોહન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ તકે તાજેતરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી પામેલા રાજકોટ એસીબીના પીઆઇ હિતેન્દ્રસિંહ મહાવીર સિંહ રાણા , જૂનાગઢના પી. આઇ સતયેન્દ્રસિંહ જાડેજા, ગીર સોમનાથ એલસીબી પીઆઇ ચાવડા , ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા,રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના સંગઠન મંત્રી અને રાજકોટ શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ(ભગતભાઈ), ગુદડી કે લાલ પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ રાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા અને લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં સફળતા મળે તેવી પ્રાર્થના કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી