ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન-રાજકોટ આ સંસ્થા દર વર્ષ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ ને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ જાન્યુઆરી માસમાં આયોજીત છેલ્લા 5 વર્ષથી કરી છે. આગામી જાન્યુઆરી 2023માંઆ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય સમગ્ર ક્ષત્રીય રાજ ફાઉન્ડેશનની ટીમ ગાયત્રી આશ્રમ (ગધેથડ) ગાયત્રી માં ના દર્શન કરી પૂ.લાલબાપુના પ્રમુખ ક્રીપાલસિંહ રાણા, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જેઠવા, મંત્રી શકિતસિંહ વાઘેલા, પ્રવકતા દિગવિજયસિંંહ વાઘેલા, સંગઠનમંત્રી રાજદીપસિંહ જાડેજા, સંકલન ટીમ પંકજસિંહ સરવૈયા, વિજયસિંંહ જાડેજા, દિગવિજયસિંહ જાડેજા, માલદેવસિંંહ વાઘેલા, હરદીપસિંંહ રાયજાદા, રવિરાજસિંહ ચુડાસમા, સુરભા ઝાલા, નરપતસિંહ જાડેજા, વિક્રમસિંહ પરમાર તેમજ ટ્રસ્ટીઓ તથા સમગ્ર સંકલન ટીમ આ તકે આર્શીવાદ લીધા હતા.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ