ભારતની એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ કરેલા સર્વેમાં ૬૪ ટકા કાર્ડિયોલોજિસ્ટોનું કહેવું છે કે કાર્ડિયો વેસ્ક્યુલર ડિસિઝનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. ૪૧થી ૫૦ વર્ષની ઉંમરમાં કાર્ડિયાક સમસ્યા થવાનું જોખમ વધું હોય છે. મોટાભાગના લોકો માને છે કે માત્ર ઓવરવેઈટ લોકોને જ હાર્ટઅટેક આવે છે, પરંતુ તે સત્ય નથી. ૭૪ ટકા ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટડિસિઝ થવા માટે અમુક ચોક્કસ બોડી ટાઈપ જવાબદાર હોય છે તેવું નથી. ઘણીવાર પુરુષોમાં ખૂબ જ થાક લાગવો અને સ્ત્રીઓમાં છાતીમાં દુખાવો થવો તે હાર્ટઅટેકનું સૌથી કોમન લક્ષણ છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા