વર્ષ ૨૦૦૨માં ગોધરા સામાજીક અફડાતફડીમાં બિલકીસ બાનોનો ગેંગરેપ થયો હતો તેમજ તેના પરિવારના ઘણાં સદસ્યોના મર્ડર પણ થયા. જેની પોલીસ ફરીયાદ કર્તા આ વાત સુપ્રિમ કોર્ટ પહોંચી હતી જેના સબુત સાથે છેડછાડ કરતા ૫ પોલીસ તેમજ બે ડોક્ટરોને દોષિત સાબિત કર્યા હતા. સુપ્રિમ કોર્ટના મુખ્ય જજ દિવ મિશ્રા, એ એમ ખાનવિલ્કર, ડી.વાય. ચંદ્રગુપ્દ સહિતના જજની પેનલે દોષિત સાબિત થયેલા પાંચ પોલીસકર્મીઓ તેમજ ૨ ડોક્ટરોને સરકારી જમાઇ બનાવવા મુદ્ે સરકારનું ધ્યાન દોર્યુ હતું. કઇ રીતે દોષિત પોલીસ તેમજ ડોક્ટરો સરકારની શરણ થઇ શકે ? આ દોષિતો વિરોધની કાર્યવાહી તત્કાલ લેવામાં આવશે. તોફાનમાં બિલકીસ બાનો કેસમાં ૧૪ લોકોના મર્ડર થયા હતા. પરંતુ ફક્ત ૭ બોડી જ રીક્વર કરાઇ હતી. માટે સુપ્રિમે આ કર્મચારીઓને દોષિત સાબિત કર્યા હતા. તેમ છતા કડક આદેશ બાદ પણ ૫ પોલીસ તેમજ ૨ ડોક્ટરોને સરકારી નોકરીયાત બનાવવામાં આવ્યા તેની અટકાયત કરતા સુપ્રિમે સરકારની નજર દોરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી