સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી તબીબી અધિક્ષકની કચેરીના દરવાજા પાસે જ એક નહી બે બે ડાઘીયા કુતરા અડીંગો જમાવીને બેસી રહે છે. તબીબી અધિક્ષકને મળતા પહેલાં બંને શ્ર્વાનનો સામનો કરવો પડે તેવી સ્થિતી કાયમી બની રહી છે. હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ હોવા છતાં શ્ર્વાનને તગડવાની તસ્દી લેતા ન હોવાથી તબીબી અધિક્ષકને રજૂઆત કરવી અને મુલાકાત કરવી મુશ્કેલ બને છે. બંને શ્ર્વાને તબીબી અધિક્ષકની કચેરીને પોતાનું રહેઠાણ બનાવી દીધું છે.
Trending
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા
- નાકરાવાડી ડમ્પીંગ યાર્ડના પ્રદુષણ સામે અસરગ્રસ્તોની સુપ્રીમમાં જીત
- નેહા કક્કરનો બ્લેક ગ્લેમરસ લુક
- ભલે તણાવ હોય, છતાં ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર ચીન…….!
- સરકારની કલ્યાણકારી “કુંવરબાઈનું મામેરૂં” યોજનાનો એક વર્ષમાં લાભ લેતી જિલ્લાની 2720 ક્ધયાઓ
- સરકાર ફૂડ પ્રોસેસિંગમાં AI ના ઉપયોગને શા માટે પ્રોત્સાહન આપી રહી છે??
- જામનગર: સ્માર્ટ વીજ મીટર લગાવવાના મુદ્દે PGVCL કચેરી ખાતે રહીશોએ કર્યો વિરોધ