તમે માત્ર ફિલ્મોમાં જોયુ હશે કે જાનવરો પણ બદલો લેતા હોય જેમ કે સાં૫ તેની પ્રેમિકા મરી ગયા બાદ તેનો પ્રતિશોધ લેતો હોય. પરંતુ આ વાત છે ઉત્તર કર્નાટકના એક જિલ્લાની જેમાં એક બેકાબુ થયેલી બસે ગાયના વાછરડાને તેની સામે જ કચળી નાખ્યો હતો. આ જોઇ તેનાથી આ ઘટના સહન થઇ નહીં આ બનાવ બાદ તે ગાય છેલ્લા ૪ વર્ષથી રોજ ફક્ત એક જ બસનો રસ્તો રોકે છે. જેણે તેના વાછરડાને કચળી નાખ્યો હતો. તેનુ મોત થયા બાદ ગાય બે કલાક સુધી પોતાના મરી વાછડાના મૃત દેહને પોતાના મોઢાથી ઉપાડવાની કોશિશ કરતી રહી પરંતુ તે નાકામ રહી. ત્યારબાદ તે કલાકો સુધી એ જગ્યાએ બેસી રહી એક માંની મમતાને બાળક ખોવાનું કેટલુ દુ:ખ હોય તે ત્યાંથી નિકળતા દરેકના રુવાડા ઉભા કરી દેનાર નજારો હતો.
Trending
- રાજકોટ શહેર-જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત
- રાજકોટમાંથી 11,108 જયારે રેન્જના પાંચ જિલ્લાઓમાંથી 51,869 ગુનેગારોને ઉપાડી લેવાયા
- સુનિતા વિલિયમ્સે અવકાશની તેની ત્રીજી સફર વિષેતે તેની અપેક્ષાઓ રજૂ કરી
- લોકશાહીના મહા પર્વને ઉત્સાહ ભેર ઉજવીએ
- T20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી કોણે આપી ?
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”