સ્થાનકવાસી જૈન સંઘ. જી.આઈ.ડી.સી. ખાતે પૂ. ધીરગૂરૂદેવના આજ્ઞાનુવર્તી સાધ્વીજી પૂ. વિમલાજી મ.સ. તથા પૂ. સુપ્રિય દર્શનાજી આદિ ઠાણાની નિશ્રામાં વર્ધમાન તપ આરાધક પૂ. પદ્માજી મ.સ.ની ૮૦મી આયંબીલ ઓળીના પારણા પ્રસંગે સાંજી વગેરરે તેમજ તપ અનુમોદના મધ્યે શ્રાવક જીવન ઉપયોગી આચારાંગ સૂત્ર અને વિરતિના વૃંદાવનમાં વાર્ષિક નિયમાવલીની લોકાર્પણ વિધિ શ્રી વીરેન્દ્રસિરોયા, શૈલેશ સંઘવી, લલીત કોઠારી, ચંદ્રકાંત મહેતા, જશુભાઈ શાહ તેમજ વસુબેન, દિલખુશબેન, મંજુલબેન, કિરણબેન, રંજનાબેન નેહાબેનના હસ્તે કરાયેલ સમારોહ બાદ સંઘ ભકિત રાખેલ પૂ. વિમલાજી મ.સ. અત્રેથી કઠોર તરફ પધારશે જયાં તા.૨૪.૧૨ના ઉપાશ્રય નૂતનીકરણ સમારોહ યોજાશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો