રાજકોટ કાતીલ ઠંડીની આગોશમાં આવી ગયું છે. જીવ માત્ર ઠંડીમાં ઠુંઠવાય રહ્યું છે ત્યારે શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્યામ લાલજીની હવેલીમાં ઠાકોજીને ઠંડી સામે રક્ષણ આપવા માટે ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગરમ વસ્ત્રોમાં ઠાકોરજી વધુ મનમોહક લાગી રહ્યાં હોય વૈષ્ણવો ભાવ વિભોર થઈ ગયા છે.
Trending
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો