બિહારના ચારા કૌભાંડ સાથે જોડાયેલા દેવધર ટ્રેઝરી મામલે આજે સીબીઆઈ કોર્ટ સજાની સુનાવણી કરે તેની સંપૂર્ણ શક્યતા છે. આ કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ સહિત 16 આરોપીઓઓને 23 ડિસેમ્બરે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. લાલુ હાલ રાંચી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમના પર ચારા કૌભાંડ સાથે જોડાયેલા 7 કેસ નોંધાયેલા છે. તેમાં ચાઈબાસા કેસમાં તેમને 5 વર્ષની સજા થઈ ગઈ છે. જોકે આ કેસમાં તેમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. બાકીના 5 કેસ પર સુનાવણી ચાલુ છે. 950 કરોડના ચારા કૌભાંડામાં આ 33મો અને લાલુ સાથે જોડાયેલો બીજો મોટો નિર્ણય છે.
Trending
- અમદાવાદમાં સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
- તેજસ્વી પ્રકાશની અદાએ ચાર ચાંદ લગાવ્યા
- કિડનીની પથરીથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરગથ્થુ વસ્તુઓનું સેવન
- જસદણના ગોખલાણામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
- મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગબલી બધી સમસ્યાઓ દૂર કરશે
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે
- બાબા રામદેવને મોટો ફટકો : પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય