કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અરનિયા વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)એ એક ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ ઘૂસણખોર ઇન્ટરનેશનલ બોર્ડરથી દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજી તરફ, બીએસએફે બુધવાર રાત્રે પાકિસ્તાનની બે ચોકીઓ ઉડાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીએસએફે પાકિસ્તાનના 10 રેન્જર્સને માર્યા ગયા છે. બુધવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર વાયોલેશનમાં એક જવાન શહીદ થયો હતો.
Trending
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
- ISRO અને NASAનો સંયુક્ત સેટેલાઇટ NISAR ટૂંક સમયમાં થશે લોન્ચ
- રાજકોટ એસ.ટી. વિભાગ વેકેશનમાં માલામાલ દૈનિક આવકમાં રૂ.10થી 12 લાખનો વધારો
- દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મેન્યુફેકચરીંગ મહત્વનો ફાળો
- ઝીણા એવા શેતુર પોષકતત્વોનો ખજાનો
- ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ચાવી ન રાખો, થઈ શકે છે વાસ્તુ દોષ
- 650 વર્ષ બાદ જૈન મુનિ ડો.અજિતચંદ્ર સાગરજી મહારાજે 1000 પ્રશ્નોના જવાબ આપી બનાવ્યો રેકોર્ડ