Abtak Media Google News

ફળોને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે તે જ કારણે લોકોમાં હંમેશા તેના પ્રતિ એક વિશેષ આકર્ષણ પણ જોવા મળે છે અમુક લોકોને મળ્યા પણ વધુ પસંદ આવે છે તો અમુક લોકોને તેની ખટાશ માં મજા આવે છે .શેતુર ઘણા જરૂરી પોષક તત્વો ભરપૂર જોવા મળે છે જે  બીમારી માટે ઉપયોગી છે  અને  તેનો ઉપયોગ ચા અને વાળ માટે પણ ફાયદાકારક છે  .

Advertisement

શેતૂરનો ઉપયોગ

  • આપણે શેતૂર ને સારી રીતે પાણીમાં ધોઈને ખાઈ શકીએ છીએ.
  • તમે તેને ફ્રૂટ ચાટ માં ઉમેરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
  • તેની સ્મુધી બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
  • અમુક સ્થાન ઉપર શેતુરની ચાનું પણ સેવન કરવામાં આવે છે.

શેતુરના ફાયદા

લોહીના પરિભ્રમણમાં સુધારો લાવે

શેતૂરમાં સાયનાઇડિંગ 3-ગ્લુકોસાઇડ નામનું ફાયટોન્યુટ્રિઅન્ટ હોય છે.  લોહીને શુદ્ધ કરવાની સાથે, તે રક્ત પરિભ્રમણને પણ સુધારી શકે છે.આ કારણોસર, આપણે કહી શકીએ કે શેતૂરનું સેવન કરવાથી માત્ર લોહીમાં રહેલી અશુદ્ધિઓ જ દૂર  થાય અને ,  રક્ત પરિભ્રમણને પણ નિયંત્રિત કરી શકાય છે.

માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક

માનસિક સ્વાસ્થ્ય માટે સેતુરને ઉપયોગમાં લાવી શકાય છે તે કોષોને નુકસાનથી રક્ષણ આપે છે અને  નર્વસ સિસ્ટમને લગતી સમસ્યાઓ દૂર કરે છે.  આ બે અસરો સંયુક્ત રીતે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે.આ   માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શેતૂર  ખૂબ જ ફાયદાકારક  છે.

બ્લડશુગરને નિયંત્રિત કરે

શેતુરમાં હાઇપર ગ્લાઇસેમીક નો પ્રભાવ જોવા મળે છે જે શરીરમાં ઈન્સ્યુલિનની સક્રિયતાને વધારી શકે છે અને લોહીમાં સુગર ની વધુ માત્રાને ઓછી કરવામાં સહાયક સાબિત થાય છે તે જ કારણે ડાયાબિટીસના રોગીઓ માટે સેતૂર સારું છે.

પાચનક્રિયાને કરે મજબૂત

શેતૂરના પાન માં  એવા તત્વો  છે જે  પાચક રસ ને બનવાની પ્રક્રિયાને તીવ્ર કરી શકે છે  કાચાં ફળ થી બનેલા પાવડર નું સેવન પાચન ક્રિયાને મજબૂત કરે છે  બગડેલી પાચનશક્તિને ફરીથી સારી કરવા માટે શેતૂર  મદદગાર સાબિત થઈ શકે છે.

એનિમિયામાં સહાયક

એનિમિયાની સમસ્યામાં સેતુ નો ઉપયોગ કરી શકાય છે કે શેતૂરમાં હિમોગ્લોબીન માસ્તરની વધારતા એન્ટી હેમોલીટિક નો પ્રભાવ જોવા મળે છે જે એનીમિયાના જોખમ સૌથી ઓછું કરવા માટે સહાયક છે

રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે

શેતૂર  અને મેંગેનીઝની સારી માત્રા જોવા મળે છે તેમાં ઝીંક મુખ્ય રૂપથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે મદદ કરી શકે છે ત્યાંજ મેંગેનીઝ કોશિકાઓના મુક્ત કણોને એટલે કે ફ્રી રેડિકલ્સ ના પ્રભાવથી મુક્ત કરે છે  શેતૂરમાં ઉપસ્થિત આ બંને તત્વો સંયુક્ત રૂપથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે મદદ કરે છે.

હાડકાંની મજબૂતી માટે

કેલ્શિયમ હાડકા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જે તેને મજબૂતી આપવાની સાથે સાથે બોન ટીસ્યુ ના નિર્માણ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે કે રશિયન શેતૂરના દરેક પ્રકારમાં ઉપસ્થિત હોય છે તે જ કારણથી તે કહેવું ખોટું નહી હોય કે શેતૂરહાડકા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી

શેતુરમાં વધુ માત્રામાં ડાયટરી ફાઇબર અને લીનોલિક એસિડ હોય છે તેના કારણે તેમાં હાયપોલિપિડેમિક એટલે કે લોહીમાં ઉપસ્થિત ચરબીને ઓછું કરવાનો પ્રભાવ જોવા મળે છે   કે તેના પાનમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતા એન્ટી હાઇપર ટેન્શનનો પ્રભાવ જોવા મળે છે તે બંને હૃદય સંબંધિત જોખમ ને ઓછું કરે છે

વજન ઓછું કરવામાં મદદગાર

શેતુરનું સેવન લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરી શકે છે. ત્યાં જ તે શરીરમાં ઉપસ્થિત ચરબીને તોડીને તેની ચયાપચયની પ્રક્રિયાને કરવામાં પણ સહાયક છે તેનાથી શરીરનું વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે   શેતુરના સેવન થી વજનને નિયંત્રિત કરવામાં સહાયતા મળે છે.

કેન્સરના જોખમને ઓછું કરે

શેતૂરમાં પોલિફીનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. કેન્સર થી સંબંધિત એક શોધમાં તે જાણવા મળ્યું છે કે શેતૂર માં ઉપસ્થિત આ તત્વો કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે એવામાં એવું કહેવું ખોટું નહી હોય કે કેન્સર જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માટે શેતૂરનો ઉપયોગ કરી શકાય છે

આંખોની રોશની વધારે

આંખોથી જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે તે શેતુર ને ઉપયોગમાં લઇ શકાય છે કારણ એ જ છે કે શેતુર માં વિટામિન-એ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તે આંખોની રોશની વધારવા ની સાથે સાથે જ તેની ઉપર આવતા તણાવને પણ દૂર કરી શકે છે રેટીના સંબંધિત દોષને પણ દૂર કરવા માટે મદદગાર છે.

ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે

તેતર નો જ્યુસ પીવાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બનાવી શકાય છે ખરેખર તો તેમાં ત્વચા માટે જરૂરી વિટામીન અને મિનરલ પણ જોવા મળે છે ત્યાંજ ત્વચાની સારી સંભાળ માટે તૈયાર કરવાની ક્રીમ માં પણ એક આવશ્યક સામગ્રીના રૂપમાં તેનો ઉપયોગ કરી શકાય છે આ આવે છે કે તેના જ્યૂસનું સેવન આપણી ત્વચા માટે લાભકારી સાબિત થઇ શકે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.