ધોરાજીની સરકારી ક્ધયા વિદ્યાલયની સ્થાપના ૧૮૬૭ થી ૨૦૧૭ સુધીમાં અભ્યાસ કરી ગયેલી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા અધિકારીઓ તથા આચાર્યઓ તથા કર્મચારીઓને ધોરાજી સરકારી ક્ધયા વિદ્યાલય શાળા પરિવાર સાર્ધ સતાબ્દી મહોત્સવ તા.૨૪ ફેબ્રુઆરીના સવારના ૮ થી બપોરનાં ૧ વાગ્યા સુધી ધોરાજી સરકારી ક્ધયા વિદ્યાલય ખાતે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે. અમે સ્કુલના પ્રિન્સીપાલ વિજયભાઈ બાબરીયાની યાદીમાં જણાવેલ હતુ.
Trending
- આ ભયંકર પક્ષીની વિશેષતાઓ જાણશો તો આંખો પહોળી થઇ જશે!!
- હું પણ માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર : પરસોત્તમ રૂપાલા
- AstraZeneca કોવિડની રસી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે કંપનીએ લીધો મહત્વનો નિર્ણય
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના