આજરોજ રાજકોટ મતદાર એકતા મંચના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરીમાં એક સો નવ-નવ આવેદનપત્ર આપી ભારતમાં લોકતંત્ર સપવા માટે માંગણી ઉઠાવવામાં આવી હતી. મતદાર એકતા મંચ દ્વારા આવેદનમાં એવો આક્ષેપ કરાયો હતો કે, છેલ્લા ૭૦-૭૦ વર્ષી ભારતમાં લોકતંત્રના નામે ગ્રુપ કે પક્ષ તંત્ર ચાલી રહ્યું છે અને પ્રજા પીસાઈ રહી છે ત્યારે અમારી માંગણી મુજબ લોકતંત્રની રચના થાય તેમ જણાવી રાષ્ટ્રપતિી લઈ જિલ્લા ચૂંટણી અધિકારી સુધી આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
Trending
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો