મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ભગવાન મહાવીરજીની જન્મ જયંતિ અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા ભાનુબેન બાબરીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મોહનભાઈ વાડોલીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિધ્ધપુરા, વિક્રમ પૂજારા, મહેશ રાઠોડ, અનીલભાઈ પારેખ, નરેન્દ્રસિંહ ઠાકુર ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, રાજુ અઘેરા, માધવ દવે, પ્રદીપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો