Abtak Media Google News

આજરોજ અખાત્રીજનાં પાવન પર્વે શહેરના જવેલર્સોમાં લોકોની ભારેભીડ જોવા મળી હતી. અખાત્રીજને વણજોયુ મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે કે અખાત્રીજનાં દિવસે કરેલું શુભ કાર્ય અને‚ મહત્વ ધરાવે છે. લોકો આજના દિવસે સોના-ચાંદીના ઘરેણા ખરીદવાનું પસંદ કરે છે. ત્યારે આજરોજ શહેરની જવેલર્સની દુકાનોમાં ઘરેણા ખરીદવા માટે વિશાળ સંખ્યામાં લોકો ઉમટયા હતા.Dsc 8970

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.