રાજકોટના સરધારમાં પી.જી.વી.સી.એલની કામગીરી સરધારના ગ્રામ્યજનોમાં ઉડીને આંખે વળગી હતી. સરધારના સામાજીક કાર્યકર પરેશભાઈ સાંયજાના કહેવા મુજબ રાજકોટ ભાવનગર હાઈવે ચાર માર્ગીય બની રહ્યો છે. ત્યારે સરધાર ગામતળ બાકી કામ હાલ થઈ રહ્યું છે. ત્યારે આ કામગીરીમાં પીજીવીસીએલના ડે. ઈજનેર દિવ્યકાંત પટેલ અને તેમની ટીમએ ઝડપભેર વીજ પોલ ખસેડી આ કાર્યમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી સામાન્ય રીતે મોટાભાગે કામ ગોકળગાય ગતિએ ચાલતુ હોય ત્યારે સરધાર વીજ કંપનીનું કામ ઝડપભેર થયું હતુ.
Trending
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા
- નાકરાવાડી ડમ્પીંગ યાર્ડના પ્રદુષણ સામે અસરગ્રસ્તોની સુપ્રીમમાં જીત
- નેહા કક્કરનો બ્લેક ગ્લેમરસ લુક
- ભલે તણાવ હોય, છતાં ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર ચીન…….!
- સરકારની કલ્યાણકારી “કુંવરબાઈનું મામેરૂં” યોજનાનો એક વર્ષમાં લાભ લેતી જિલ્લાની 2720 ક્ધયાઓ