Abtak Media Google News

સુરેન્દ્રનગર નાં રતનપર રહેણાંક વિસ્તારમાં નરક જેવી પરિસ્થિતિ છે.નગરપાલિકા સભ્ય તથા નગરપાલિકા કચેરીમાં લેખીત તથા મૌખીક અઢળક છ માસથી  વિનંતી કરી ચૂક્યા છીએ.

Img 20180607 Wa0108સિંચાઈ ખાતાએ પણ નગરપાલિકાને લેખીત રજુઆત કરેલ છે. છતાં આજ દિવસ કોઈ સરવે કરવા કોઈ આવ્યુ નથી.ચોમાસામાં આ પરિસ્થિતિ ૧૦૦ ગણી વધારે ભયંકર થઈ જાય છે.

Img 20180607 Wa0106

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.