દાઉદી વ્હોરા સમાજમાં આગામી તા.૧૪ જૂન અને ગુ‚વારના રોજ ઈદ ઉલ ફીત્ર આવતી હોવાના કારણે વ્હોરા બિરાદરોનાં ચહેરા ચમકી ઉઠ્યા છે. ઈસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર લેખાતો માસ રમઝાન શરીફ દાઉદી વ્હોરા સમાજમાં ગત તા.૧૫ મે થી શરૂ થયો હતો. અને આગામી તા.૧૩ જૂનના રોજ આ માસ પૂર્ણ થશે. તેના બીજા દિવસે તા.૧૫ જૂન ગુરૂવારના રોજ ઈદની ઉજવણી થશે.
Trending
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
- ડીપફેકથી ભયાનક પરિણામો આવી શકે!
- પતિના મૃત્યુ બાદ વીમાના એક કરોડ હાથવગા કરી વિધવાને સાસુ-સસરાનો ત્રાસ
- અગરબત્તીમાંથી નિકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક
- ચૂંટણીનો થાક હજુ ઉતરતો નથી: જનરલ બોર્ડમાં 14 કોર્પોરેટરો ગેરહાજર
- સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં વિલંબ: હેલ્પ ડેસ્ક ક્યારે શરૂ થશે?
- Infinix ગેમિંગ જગતમાં ધૂમ મચાવા તૈયાર…
- વાજડી સબસ્ટેશન ખાતે જેટકોના અદ્યતન ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન