Abtak Media Google News
  • લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ
  • અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાએ આપ્યું રાજીનામું

સુરત ન્યૂઝ :  સર્જાયુ છે.આપના નેતા અલ્પેશ કથીરિયાએ રાજીનામુ આપ્યું છે . અલ્પેશની સાથે ધાર્મિક માલાવીયાએ પણ રાજીનામું આપ્યું છે. અલ્પેશ કથીરિયા આપના ઉમેદવાર તરીકે વરાછા વિધાનસભાથી કુમાર કાનાણી સામે ચૂંટણી લડ્યા હતા. તો ધાર્મિક માલાવીયા પણ ઓલપાડ વિધાનસભાના બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સામે ચૂંટણી લડયા હતા . અગાઉ બંને કોંગ્રેસમાં હતા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કોંગ્રેસમાં મનદુઃખ થતા અલ્પેશ અને ધાર્મિકે આમ આદમી પાર્ટી ને સમર્થન આપ્યું હતું. જેથી વરાછા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થયું હતું .  જોકે હવે બંને આમ આદમી પાર્ટીમાંથી પોતાનું રાજીનામુ ધરી દીધું.

ભાવેશ ઉપાધ્યાય 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.