સુત્રાપાડા નગરપાલીકા દ્વારા મુખ્ય રોડ ઉપર કચરાપેટી રખાતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે તેમાં ટ્રાફીક નડતર ‚પ થાય છે. તેમાં મોટી અનિચ્છનીય ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે કે તે પહેલા રોડ ઉપરથી કચરા પેટી લઈ લેવા અને મુખ્ય સ્થળ પર રાખવા લોકોની માંગ હતી.આ અહેવાલ અબતક દૈનીકમાં પ્રસિધ્ધ થતા કચરા પેટી રોડ ઉપરથી લઈ લેવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે