Abtak Media Google News

મંગળવારે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચુંટણી ખરેખર ગુજરાતના ઇતિહાસમાં અદભુત રહી છે.૮ કલાકના વિલંબ બાદ રાત્રે ૧.૪૫ વાગે શરૂ થયેલી મતગણતરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો વિજય થયો હતો.તેમને જીતવામાટે જરૂરી ૪૪ મત મળ્યા હતા.આ સાથે જ ભાજપના અમિતશાહ 46 અને સ્મૃતિ ઈરાનીનો પણ 46 મત સાથે વિજય થયો હતો.જયારે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા બળવંતસિંહ રાજપૂતને ૩૮ મત મળતા તેમનો પરાજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.