પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે, જેમાં પોરબંદરની પાંચ બોટ સાથે 30 જેટલા માચ્છીમારોના અપહરણની ઘટના બની છે.પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ ન લેતું હોય તેમ સૌરાષ્ટ્રના માચ્છીમારોને ટાર્ગેટ બનાવી રહ્રા છે. છેલ્લા બે મહિનામાં માચ્છીમારોના બોટ સાથે અપહરણ થયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે ગઈકાલે પોરબંદરની પાંચ બોટ સહિત 30 જેટલા માચ્છીમારો ભારતીય જળસીમા નળક માચ્છીમારી કરી રહ્રાા હતા, તેવા સમયે પાક મરીન સિકયુરીટીની શીપ અચાનક ધસી આવી હતી અને બંદૂકના નાળચે તમામ માચ્છીમારોને બંધક બનાવી બોટો સાથે અપહરણ કરી કરાંચી તરફ લઈ ગયા હોવાના સમાચારો મળી રહ્રાા છે…
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે