Abtak Media Google News
  • વર્ષ 2022- 23 માં પસંદગી પામેલાની ટ્રેનિંગ પૂર્ણ થતા અજમાયસી તરીકે પોસ્ટિંગ

લોકસભાની ચૂંટણીની જાહેરાતને ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં બદલી અને બઢતી દોર ચાલી રહ્યો છે.ત્યારે રાજ્યના પોલીસ દળમાં  વર્ષ 2022/23માં સીધી ભરતીથી પસંદગી પામેલા  સૌરાષ્ટ્ર કચ્છના 38 સહિત રાજ્યના 261  પીએસઆઇને તાલીમાર્થી નિમણૂક આપતો હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં 31 અને ગ્રામ્યમાં ત્રણ ફોજદારને  નિમણૂક આપવામાં આવી છે.  વધુ વિગત મુજબ વર્ષ 20223 માં સીધી ભરતીથી નિમણૂક પામેલા 261 પીએસઆઇએ બેઝિક અને પાયાની તાલીમ પૂર્ણ કરેલી હોવાથી અજમાયસી પીએસઆઇ તરીકે નિમણૂક આપતો રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

જેમાં જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 37 મળી રાજ્યના 261 ાતશ ને નિમણૂક આપતા મોડી સાંજે હુકમ કરવામાં આવ્યો છે. જેમાં  અનિરુદ્ધ કામળિયા ,અશ્વિનકુમાર કાકડીયા, નયનાબા ગોહિલ ને રાજકોટ ગ્રામ્યમાં,રઝીયા રફિકભાઈ બલોચને જુનાગઢ, ચિરાગ માનસંગભાઈ ચૌધરીને કચ્છ પૂર્વ, રાજવીરસિંહ ગોહિલને કચ્છ પશ્ચિમ ,હિતેશ બારડને ભાવનગર, મનસુખભાઈ રામશીભાઈ બાંભણિયા ને ગીર સોમનાથ, અશોકભાઈ ચૌધરીને , જલ્પાબેન સોલંકી વિક્રમભાઈ ચૌધરીને ભાવનગર, મનિષાબેન બારોટને દેવભૂમિ દ્વારકા , હરપાલ રોયલા,અરવિંદસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, અનિલ કુમાર પરમાર ને જામનગર,રીંકુબેન ચૌધરી ને કચ્છ, લક્ષ્મીબા ગોહિલને ભાવનગર ,ધ્રુવદીપસિંહ ચુડાસમાને કચ્છ, રાહુલ ચુડાસમાને સુરેન્દ્રનગર, નિકેતા ડાભીને ભાવનગર, વિપુલકુમાર  ને સુરેન્દ્રનગર, સુનીતાબેન ચૌધરીને ભાવનગર, ચેતના બડીયાવદરાને કચ્છ, ગૌતમ કાછડને ગીર સોમનાથ, રાજેશકુમાર ચૌધરીને ભાવનગર ,અંકિતકુમાર ડોડીયાને પોરબંદર, ઋત્વી કુવાડીયા ને અમરેલી, જય કિશન ગમારા ને સુરેન્દ્રનગર, હરપાલસિંહ ગોહિલને જામનગર, હાર્દિકસિંહ ઝાલા ને સુરેન્દ્રનગર ,જયદીપસિંહ ગોહિલ ને ભાવનગર, પાયલબેન સોલંકીને સુરેન્દ્રનગર, શ્વેતા મોરી ને ભાવનગર ,છાયા દેવશીભાઈ પિઠીયા ને સુરેન્દ્રનગર અને પ્રિયંકાબેન રાઠોડને પોરબંદર ખાતે નિમણૂક આપવામાં આવી છે

રાજકોટ શહેરમાં 31 ફોજદ્દારની નિમણૂંક

રાજકોટ શહેરમાં મેહુલ રતિલાલ મકવાણા, શરદ કુમાર નાગજીભાઈ , સિધ્ધરાજસિંહ ગોહિલ, અસલમ અલી મહંમદ, અનીલભા રતન, , નિખિલ ડોબરીયા, જયકુમાર રાણીંગા, જયેન્દ્રસિંહ ગોહિલ, બ્રીજરાજસિંહ સરવૈયા, તીર્થરાજ સિંહ જાડેજા ,વિક્રમ ડોડીયા, રોહિત કોઠીયા, હીરાબા જેઠવા, શક્તિસિંહ જાડેજા ,મુકેશ ભાઈ ,મહારાજ રતન સાખરા અજયરાજસિંહ ઝાલા ,વિષ્ણુપ્રસાદ બરાડીયા, મનીષા પિઠીયા ,દેવયાની ધાંધલા ,પૂનમ વારોતરીયા, સત્યજીતસિંહ રાણા, હર્ષીતાબેન મોરી, જાનકીબા જાડેજા, દક્ષાબેન કારેથા પંકજ ડોડીયા, દીપેન ભીમસિંહ ગાધે અને નીતિન પંડ્યાને નિમણુંક આપવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.