Abtak Media Google News

ટોચનાં પાંચ ઉધોગપતિઓએ તેમની સંસ્થાઓ માટે ટેકનોલોજી અપનાવી અમલીકરણની પહેલ કરી છે

માઈક્રોસોફટ આઈડીસીનાં કહ્યા મુજબ ૨૦૨૧ સુધીમાં ડબલથી પણ વધારે કૃત્રિમ સમજ-શકિતની નવિનતામાં સુધારા થશે અને ભારતીય કર્મચારીઓમાં પણ વધારો થશે. અભ્યાસ કર્યા બાદ જાણવા મળે છે કે, ભારતમાં ૨૦૦ ઉધોગપતિઓ અને ૨૦૨ કર્મચારીઓ છે જયારે ૭૭ ટકા ઉધોગપતિઓ મતદાન દ્વારા કૃત્રિમ સમજ શકિતનાં સાધનો તેમની સંસ્થાકીય સ્પર્ધા માટે સ્વીકારવા સહમત થયા છે. ભારતમાં માત્ર ત્રણ સંસ્થાઓએ કૃત્રિમ સમજશકિતની મુસાફરી શરૂ કરી છે. તે કંપનીઓએ કૃત્રિમ સમજ શકિતનાં સાધનો અપનાવ્યા અને તેના સ્વિકાર બાદ ૨૦૨૧માં સંસ્થાકીય સ્પર્ધામાં ૨.૩ વાર વધારો થશે.

આજે બધી જ કંપની સોફટવેર કંપની છે અને ડિજિટલ પ્રતિક્રિયાઓ વધતી જાય છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સહિત આ નવી દુનિયામાં સફળતા મેળવવા માટે દરેક સંસ્થાઓને શ્રેષ્ઠતમ ટેકનોલોજી અપનાવવાની જરૂરીયાત છે તેમ માઈક્રોસોફટ ઈન્ડિયાનાં નેશનલ ટેકનોલોજી ઓફિસર રોહિણી શ્રીવાસ્તવ દ્વારા જણાવાયું છે. વધુમાં તે સંસ્થાઓએ વિશ્વાસ અને સલામતીનાં આધારે તેઓએ અલગ જ ડીજીટલ પ્રતિભા ઉભી કરી તેની ખાતરી કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે. તેણી કહે છે કે, અર્થતંત્ર અને વ્યવસાયોએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મુસાફરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં સ્પર્ધાકિય ફાયદા માટે ઉધોગપતિઓમાં વાસ્તવિક જોખમ ખુટે છે.

ટોચનાં પાંચ ઉધોગપતિઓએ તેમની સંસ્થાઓ માટે ટેકનોલોજી અપનાવી અમલીકરણની પહેલ કરી છે. ૨૪ ટકાથી પણ વધારે ઉતરદાતાઓએ ઉચ્ચ સ્પર્ધાકીય કૃત્રિમ સમજશકિતનાં અમલીકરણની પહેલ કરી છે. અન્ય બીજા હરીફોએ ૨૧ ટકા નવીનતામાં વેગ આપ્યો, સારા ગ્રાહક સંબંધ ૧૫ ટકા, ઉચ્ચ માર્જીન ૧૪ ટકા તેમજ કર્મચારીઓમાં વધારો ૯ ટકા થયો છે.

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન ભારતનાં ડાયરેકટર એન્ટરપ્રાઈઝ રંગનાથ સદાશિવાના જણાવ્યા મુજબ ગત વર્ષે સંસ્થાઓએ તેમના વિસ્તારમાં કૃત્રિમ સમાજશકિતનાં નકકર સુધારા સાથે ૮ થી ૨૨ ટકાનો વધારો કર્યો છે. આ અભ્યાસમાં રાષ્ટ્રની આ મુસાફરીની સફળતાને સુનિશ્ચિ કરવા માટે છે તે જણાવે છે કે ભારતે તેના રોકાણ, ડેટા અને વ્યુહરચના પર નિર્માણ કરવાની જરૂર છે.

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ જાતિમાં તેની આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ પ્રવાસની ગતિ વધારવા માટે ભારતને તેની તૈયારીમાં નોંધપાત્ર સુધારો કરવાની જરૂર છે. સંસ્થાઓનાં નેતૃત્વએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને તેમની વ્યુહરચનાનો મુખ્ય ભાગ બનાવવો જોઈએ તેમજ શિખવાની વૃતિ વિકસાવવી જોઈએ.

સદાશિવે જણાવ્યું હતું કે, પ્રતિબદ્ધતા અને સાધનોની તાત્કાલિક જરૂરીયાત છે જેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ મોડેલ્સની વિકાસ અને દેખરેખ ઉપયોગી અને મજબુત ડેટાની ઉપલબ્ધતાનો છે. અભ્યાસ બાદ જાણવા મળે છે કે, આ સફર વ્યવસાયો પર આગળ વધવા માટે યોગ્ય સંસ્થાકીય વૃતિ બનાવવી પડશે. અંદાજે અડધા કર્મચારીઓએ સર્વેક્ષણ કર્યું છે.

તેમજ મોટાભાગનાં બિઝનેસ નેતાઓનું માનવું છે કે સાંસ્કૃતિક લક્ષણો જે આ પ્રવાસ કે જોખમ લેવા સક્રિય અને ટીમો વચ્ચે ક્રોસ ફંકશન ભાગીદારીને ટેકો આપે છે તે આજે વ્યાપક નથી. ભારતમાં તેમના સંગઠનોની સાંસ્કૃતિક તૈયારી વિશે બિઝનેસનાં નેતાઓ કરતા વધુ શંકાશીલ છે તેમ સદાશિવે જણાવ્યું છે.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતનાં બિઝનેસ નેતાઓ અને કાર્યકરો નોકરીના ભવિષ્ય પર આની અસર વિશે હકારાત્મક અભિપાયો ધરાવે છે. અડધાથી વધુ લોકો માને છે કે તેમની હાલની નોકરીઓને વધુ સારી રીતે કરવામાં અથવા પુનરાવર્તિત કાર્યોને ઘટાડવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.