Author: Abtak Media

જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટનું કર્યું પરિક્ષણ શનિવારના  રોજ ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી જૂનાગઢના મહેમાન બની જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ તથા ભવનાથ રોપ વે ખાતે…

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનો આજે જન્મદિન: ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા સૌને રામ રામથી રાજી રાખતા અને જરૂર પડયે વિરોધીઓના પણ રામ રમાડી દેનાર એવા…

વણજોયુ મુહૂર્ત વિજયાદશમીએ શુભકાર્ય કરવુ શ્રેષ્ઠ આસો સુદ નોમને રવિવાર તા.૨૫/૧૦/૨૦૨૦ના દિવસે સવારે નોમ તિથિ ૭:૪૨ સુધી છે ત્યારબાદ દશમ તિથિ ચાલુ થશે. દશેરામાં ધર્મસિંધુ ગ્રંથ…

આપણી સમજણ અને સકારાત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો શ્રેષ્ઠ ઉપાય હારશે કોરોના, જીતશે રાજકોટ કોરોના મહામારીના સમયમાં લોકોમાંથી કોરોનાનો ભય દૂર થાય તે માટે રાજકોટ યોગીધામના…

મારો ત્રણ વાતો પર વિશ્વાસ છે; ભગવાન, શ્રુતિ અને યુવાન. આમ, યુવાનને ભગવાન અને શ્રુતિની હરોળમાં મૂકનાર એટલે પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી  પૂજનીય દાદાજી. આજથી…

સૌરાષ્ટ્ર-કચ્છની પાંચેય બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર આયારામ-ગયારામમાં ભાજપના નારાજ આગેવાનો બીજી બગાડશે કે શુ? તેવો સો મણનો સવાલ વર્તમાન સ્થિતિ ઉપરથી ઉદભવિત થઇ…

ભારે વરસાદે ડુંગળીના પાકને અસર પહોંચાડી : ભાવ રૂ. ૯૦ પ્રતિ કિલોને પાર કર્ણાટક અને રાજસ્થાનની લાલ ડુંગળીનું બજારમાં આગમન પૂર્વે ભાવ પર નિયંત્રણ લાવવું મુશ્કેલ…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી જ ભુકંપના આંચકા યથાવત છે ત્યારે ગઈકાલથી આજ સવાર સુધીમાં કચ્છના રાપરમાં, પોરબંદર અને તાલાલામાં ભુકંપનો એક-એક આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના…

સ્વચ્છતા અભિયાને લોકોને ‘બખ્ખા’ કરાવી દીધા સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ, ચોખ્ખાઈ રાખનાર પરિવારો પર લક્ષ્મીની કૃપા વરસી: બિમારી, સફાઈ ખર્ચમાં ઘટાડો થતાં આર્થિક લાભાલાભ સ્વચ્છતામાં ‘પ્રભુ’નો વાસ…,…

તા.રપને રવિવારના રોજ દશેરા મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસેમાં દૂર્ગાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસ વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે દશેરાના પાવન…