Author: Abtak Media

પશ્ચિમ રેલ મંડળ દ્વારા આજથી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડીયુ કોવિડ-૧૯ દરમિયાન આ પંદર દિવસ દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરીને આ અભિયાન ચલાવવામાં આવશે. રાજકોટ વરિષ્ઠ…

પોલીસ કમિશનર અગ્રવાલના હસ્તે થશે કાર્યક્રમનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રવારા મેયર બંગલા સામે રેસકોર્ષ રીંગરોડ ઉપર  મોદી સંકલ્પો અમલીકરણ…

જસદણ અને જેતપુરના આયોજિત કાર્યક્રમમાં લાભાર્થી ગ્રુપને યોજનાકીય સહાયના ચેક અપાશે અટલ બિહારી ઓડિટોરીયમાં લાઈવ પ્રોગ્રામ: મંત્રી આર. સી. ફળદુ રહેશે ઉપસ્થિત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત…

છે કોઈ ધ્યાન રાખવાવાળું ? સિવિલના રખોપા ઉપર અનેક સવાલ ઉદ્દભવિત કરતી તસ્વીર સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાના પેશન્ટ સારવાર અર્થે આવે છે. ઉપરાંત ક્રિટિકલ દર્દીઓ માટે…

તંત્રની બેદરકારી સામે યોગ્ય કરવા માંગ ભારતના પુરાતત્વ ખાતા પાસે રાણકદેવીના મહેલ નામનો ઉલ્લેખ ક્યાંય ન હોવાનો એક ચોંકાવનારો ખુલાસો આરટીઆઇમાં બહાર આવવા પામ્યો છે. જૂનાગઢ…

ધરતી પર જીવન માટે જરૂરી છે ઓઝોનનું આવરણ અને જો તેમાં ગાબડા પડે તો ચામડીનું કેન્સર અને આંખોના મોતિયા જેવી સમસ્યાઓ આવે છે. ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૫થી…

૫૬૪ બોટલ દારૂ, લકઝરી ગાડી અને મોબાઈલ મળી રૂ.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે: રાજકોટના બૂટલેગરની શોધખોળ લોધીકા-ખીરસરા રોડ પર આવેલા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી રૂા.૨.૮૨…

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાજ્ય સરકારોએ ઇન્વેન્ટરી અંગે સજાગ થઈને ઓક્સિજનની ઉપલબ્ધતા ધ્યાને લેવી પડશે કોરોના કટોકટીના સમયગાળામાં જ જ્યારે આ મહામારીમાં જીવવા માટે આવશ્યક ગણાતા…

કોર્ટે વિદેશ મંત્રાલયને લંડનમાં પાકિસ્તાન દૂતાવાસ મારફત નવાઝ વિરૂદ્ધ વોરંટ જાહેર કરવા આદેશ કર્યો પાકિસ્તાનની એક એન્ટી કરપ્શન કોર્ટે બુધવારે તોશાખાના લાંચ કેસમાં નિર્ણય કર્યો હતો.…

ગૃહમંત્રીની તંદુરસ્તી સાથે દેશની શાંતિ અને સુખાકારી માટે દુઆ માંગી ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ ઇરફાન અહમદની ટીમે ખ્વાજા સૈયદ મહંમદ નિઝામુદીન ઓલિયા રહીમની દરગાહમાં હાજરી…