Author: Abtak Media

હેપી ર્બ ડે ટુ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ ૩૦ મે, ૨૦૧૯નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રધાનમંત્રી તરીકે તેમનાં બીજા કાર્યકાળની શરૂઆત…

સિવિલમાં છેલ્લા ૪૫ દિવસમાં ૨૮૬ દર્દીના મોત જૂનાગઢમાં કોરોના ના મોતનો આંકડો છુપાવવામાં આવતાં હોવાનો પર્દાફાશ થવા પામ્યો છે, અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૪૫ દિવસમાં…

વધુમાં વધુ સેમ્પલ લઇ તપાસ કરવા પ્રભારી સચિવ દિનેશ પટેલની તંત્રને તાકીદ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક…

ન્યુ હરિઓમ કોવિડ-૧૯ હોસ્પિટલનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય-માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ રાજયના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, કચ્છ કોવીડ-૧૯ના…

સુરેન્દ્રનગરમાં સફાઇકર્મીઓનું આંદોલન ૧૨ દિવસે વધુ ઘેરું બન્યુ સફાઇકર્મીઓ નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન પર બેસશે અને રોજ નવા વિરોધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારતા સફાઇ કર્મી આગેવાન…

કુવાડવા પોલીસે બોલેરો કાર, પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર, બેરલો મળી કુલ રૂ. ૨૭,૪૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો રાજકોટના ભીચરી ગામે ટેન્કરમાથી નળી નાખી ત્રણ શખ્સો પેટ્રોલ…

સંજીવની વટી, ગોજહવાદી કવાથ અને અને પંચગવ્ય મેન્યુઅલને આયુષ વિભાગની સાયન્ટીફીક કમિટી દ્વારા માન્યતા આયુર્વેદ એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. વિશ્વમાં કોરોનાની ફેલાયેલી મહામારી દરમિયાન ઓછા…

કોઈપણ મીડિયા મારફત અફવા ફેલાવવી ગુનો ગણાશે: રમત-ગમત સંકુલો, સ્ટેડિયમ ખોલાશે પણ દર્શકો માટે નહીં: મેળાવડા, કાર્યક્રમ નહીં કરવાની શરતે ધાર્મિક સ્થળો ચાલુ રાખી શકાશે: કલેકટર…

ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠનનું કલેકટર કચેરીએ આવેદન જામકંડોરણાના મારામારીના કેસના ગુનાહિત ઈતિહાસ ધરાવતા અનિરુઘ્ધસિંહ દોલુભા જાડેજા દ્વારા પોલીસ પર ખોટા આક્ષેપ કરીને પ્રમાણિક પોલીસ અધિકારી જે.યુ.ગોહિલ…

પાંચ વર્ષ અગાઉ જેવી સ્થિતિ થવા નહીં દઈએ રોકાણકારો, લોન લેનારાના હિતોનું સંતુલન જાળવીએ છીએ: શશીકાંતા દાસ દેશમાં કોવિડ-૧૯ના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં અમે રોકાણકારો તથા…