Author: Abtak Media

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી પાવનધામ, પારસધામ, પરમધામ આદિ સાત સંકુલોમાં માનવતાની વિવિધ પ્રવૃતિઓ-સાધર્મિક પરિવારોને અનાજ વિતરણ, અર્હમ આહાર તથા પરમ ટીફીન સહાય યોજના, મેડીકલ સહાય અને…

રાષ્ટ્રસંત પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામમાં પ્રાંગણે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ભગવાન મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. દિવ્ય અવસરને ભાવિકોએ…

રાજકોટ ભાવનગર હાઇવે પર આજી ડેમ ખાતે આવેલ આદિપાર્શ્ર્વ જિનાલયે પર્વાધિરાન પર્યુષણની સુંદર આરાધના શાસન સમ્રાટથી નેમિ સુરીશ્ર્વરજી સમુદાયના પૂ. અતુલ્યશાશ્રી, સાધુ ત્રિદશયશશ્રીજી, વ્રતયશાશ્રીજી, અમરયશાશ્રીજી આદિ…

મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે મહાવીર જયંતિના દિવ્ય અવસરે આજે સ્વપ્ન દર્શન નૃત્યનાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગલીક બાદ ગૌતમ પ્રસાદ તથા અનુમોદનનો લાભ માતૃશ્રી…

અતિ પાવન મનાતા પર્યુષણ મહાપર્વ નિમિતે શહેરના મોટાભાગના જિનાલયોમાં હાલ શ્રદ્ધા-ભકિતનો માહોલ જોવા મળી રહ્યો છે. જૈનો પ્રભુજીની દિવ્ય આંગી અને આરતીનો લાભ લઈ રહ્યા છે.…

પર્યુષણ પર્વ નિમિતે સર્વત્ર અખંડ ભકિતનો માહોલ: જિનાલયોમાં પ્રભુજીની સુંદર આંગી નિહાળી શ્રદ્ધાળુઓ બન્યા ધન્ય: ભગવંતની ભાવના કરવા ભાવિકો નિત્ય જિનાલયનાં આંગણે જૈનોના પાવન પર્યુષણ મહાપર્વ…

વોટ્સએપ ન્યુઝ સર્વિસ અને ફેસબુક મિડિયાની મહિલા અપરંપાર છે. એક ફોટો તમારી સામે અલગ-અલગ‚પમાં આવે છે કે તમે એની અસલી પહેચાન ભુલી જાય છે. અહીં એક…

પંજાબ-હરીયાણા સરહદ સીલ: કલમ ૧૪૪ લાગુ: ડેરા સચ્ચા સોદાના સમર્થકોને શાંતિ જાળવવા મુખ્યમંત્રી ખટ્ટરની અપીલ: ડ્રોનથી પરિસ્થિતિ ઉપર રખાતી બાજ નજર ડેરા આશ્રમની એક સાધ્વી સાથે…

બીમારને રોજીંદા સારવાર આપનાર નર્સ જ ખુદ પોતાની સારવારમાં ખત્તા ખાઈ ગઈ અથવા તો કોઈ ભુલ થઈ ગઈ હોય તેમ રાજકોટના કાલાવાડ રોડ પર વૃદાવન સોસાયટીમાં…

ઉત્તર રેલવેમાં પાંચ દિવસમાં બે મોટી રેલ દુર્ધટના કારણભૂત: સુત્રો રેલવે બોર્ડના ચેરમેન પદેથી અશોક મિતલે રાજીનામું રેલમંત્રી સુરેશ પ્રભુને સોંપ્યું છે. પરંતુ હજુ એ સ્પષ્ટ…