Author: Abtak Media

ગુજરાત ભાજપે વિધાનસભાની આવતી ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો જીતવા માટે તમામ ૧૮૨ બેઠકોને પ્રદેશના ચાર ટોચના નેતાઓ- મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ…

વળતર ચૂકવણા માટે ખેડૂતોને ૫ સપ્ટેમ્બર સુધીમાં  આધાર પુરાવા મોકલી દેવા ખેતીવાડી અધિકારીની અપીલ મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ૨૦ કરોડનું નુકશાન થયું હોવાનું ખેતીવાડી વિભાગના સર્વેમાં…

ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ સુપ્રિમ કોર્ટના એક સો ત્રિપલ તલાક આપવાની પ્રાને ગેરબંધારણીય ગણાવતા ચૂકાદાને આવકારતાં જણાવ્યુ હતુ કે, એક જ પળમાં મુસ્લીમ મહિલાઓની…

એઇમ્સની ટીમના આગમન પૂર્વે ૨૪ કલાકમાં ત્રણ મહિલા સહિત છના સ્વાઇનફલુથી મોત સમગ્ર રાજયમાં સ્વાઇનફલુની મહામારીથી હાહાકાર મચી ગયો છે. બેકાબુ બનેલા સ્વાઇનફલુની સારવાર માટે રાજકોટની…

પ્રસંગે જૈન સમાજ દ્વારા એક અનેરો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રિશાલા માતાના એ 14 સ્વપનોની નૃત્યનાટિકાના સ્વરૂપમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ ભગવાન મહાવીર સ્વામિના…

ટેકનોલોજીનો સમાવેશ કરી જુનાં ટ્રેકોનું રીનોવેશન ભારતીય રેલવે દુનિયાનું ચોથા ક્રમનું પરિવહન નેટવર્ક છે. પરંતુ શું ટ્રેનમાં સફર કરવી સુરક્ષિત છે ? તો તેને સુરક્ષિત બનાવવા…

આરોગ્ય તંત્ર રીતસર ઘુંટણીયે પડી ગયું: સ્વાઇન ફલુનો હાહાકાર જુનાગઢ હાલ સ્વાઇન ફલુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જીલ્લાના પીએચસી અને સીએચસી સેન્ટરો આ રોગની સામે ઘુંટણીયે…

૨૪ થી ૨૭ ઓગષ્ટ સુધી યોજાશે મેળો : દેશ -વિદેશથી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા ઉમટી પડશે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતે પ્રતિવર્ષની…

ડીઆરએમ, પી.બી. નિનાવાએ જણાવતા કહ્યું હતું કે, ભારતીય રેલ્વે ૧૬ ઓગષ્ટથી લઈ ૩૧ ઓગષ્ટ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરી રહ્યું છે. જેના અનુસંધાને રેલ્વે સ્ટેશન, કોલોનીઝ,…

સૌરાષ્ટ્રમાં વકરેલા સ્વાઈન ફલુ બાબતે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કેન્દ્રની એપીડેમીક ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત વગેરેની મુલાકાત એઈમ્સની ટીમના આગમનના પગલે રાજકોટના અધિકારીઓ અને…