હાલમાં કોંગ્રેસમાં શંકરસિહ વાધેલા કોંગ્રેસ છોડશે કે નહીં તેને લઈ ને ગુજરાતના રાજકારણમાં ઘણી બધી અટકળો ચાલી રહી છે . આ સાથે કોંગ્રેસના ધારાસભયો પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય એ માહિતી આપી હતી કે બાપુ કોંગ્રેસ થી નારાજ નથી અને તે કોંગ્રેસ નહીં છોડે . શંકરસિંહ વાધેલા એ પણ જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં નહીં જોડાઈ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ