અમદાવાદ ખાતે જગત જનની માઁ ઉમિયાનું વિશ્વનું સૌથી ઉંચુ મંદીર નિર્માણ થવા જઇ રહ્યું છે. ત્યારે તેની શિલાન્યાસ વિધિ આગામી સમયમાં યોજાનાર છે તેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અને ગુજરાતભરના પાટીદારોને શિલાયન્સ મહોત્સવના આમંત્રણ અપાઇ રહ્યા છે. મહોત્સવનું વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ દિપકભાઇ પટેલ,ત્રિકમભાઇ, સુરેશભાઇ વગેરે પાટીદાર શ્રેષ્ઠીઓએ બીએપીએસ સંસ્થાના અઘ્યક્ષ પ.પૂ. મહંત સ્વામી મહારાજને આમંત્રણ આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
Trending
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા