Dharmik News

આજના દિવસે સાંજે છ વાગ્યાને ૨૯ મિનિટે સૂર્યદેવ વૃક્ષિક રાશિમાં પ્રવેશી રહ્યાના કારણે શુભ જ અવસર કહી શકાય કારણ કે આ રાશિમાં ગુરુ મહારાજ અગાઉથી જ…

૧૫ થી ૨૫ નવે. સુધી પૂ.દિપકભાઈનો સત્સંગ: ટોકશો, પ્રશ્ર્નોતરી, નાટકો, ઓડિયો વિઝયુઅલ શો, એક્ઝિબિશન, વર્કશોપ તેમજ ઈન્ટરનેશનલ વિલેજ, વાઈફાઈ ઝોન, થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક બનશે આકર્ષણનું…

સૌરાષ્ટ્રભરમાં જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ખાતે પણ સંત શીરોમણી જલારામ બાપા જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં…

રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગોંડલ, મોરબી શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી: ઠેર-ઠેર મહાઆરતી, મહાપ્રસાદ, ભજન સંધ્યા, રકતદાન કેમ્પ, સ્પર્ધાઓના આયોજનો: વિરપુર જલારામ મંદિર સહિત સમસ્ત ગામ…

દાહોદમાં જલારામ મંદિર પર જલારામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં  ઓ ઉમટી પડ્યા હતા જેમા આ જલારામ ભગવાન ની…

આઝાદ ભારતની કુંડળી જોઈએ, તો વૃષભ લગ્નની કુંડળી છે તે પ્રમાણે જોઈએ તો અત્યારે રાહુ ભારતના પરાક્રમ ભુવનમાંથી ચાલે છે. તથા ગુરૂ જાહેર જીવનના સ્થાનમાથી ચાલે…

મેષ: (અ,લ,ઈ)આરોગ્ય: મેષ રાત્રિના જાતકોને આરોગ્ય બાબત મિશ્ર જણાય ખાસ કરીને જેને હૃદયરોગની બિમારી છે. તેઓએ વર્ષની શરૂઆતમાં સાવચેતી રાખવી. આ ઉપરાંત જેઓને વારસાગત બિમારી છે.…

ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું તે અવસરે ગણધર સ્મૃતિ… જૈનો માટે દિપાવલીનો દિવસ એ મહાવીર પ્રભુના મોક્ષ – નિવૉણનો દિવસ છે, સાથો-સાથ ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમ સ્વામીને…

મહુવાનાં તલગાજરડા ખાતે માનસ ત્રિભુવનનાં ત્રીજા દિવસે શંખનાદ સાથે પૂ.મોરારીબાપુ વ્યાસપીઠે બિરાજયા: ડોકટર સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીએ પૂ.બાપુની ભાવવંદના કરી: કથા શ્રવણ અર્થે ૬૦ હજાર ભાવિકોની…