Dharmik News

19 લાખ રૂપિયાની સોના-ચાંદીની વસ્તુઓ દાન કરવામાં આવી સાંઈ મંદિરમાં ભક્તોએ 11 દિવસમાં 14.54 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન 22…

ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત જગતમંદિરના દર્શન ક્રમમાં ફેરફારથશે. સૂર્ય જયારે ધન અને મીન રાશીમાં હોય ત્યારે ધનુર્માસ કેક મુહૂર્તો ગણાય છે. ધનુર્માસમાં ખાસ…

દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ ધનુર્માસ દર્શનમનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. માગસર મહિનામાં સૂર્ય ધન રાશિનો રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી…

ક્ષમાના મહાસાગર – પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બાળવયથી જ એમની શાંત-ગંભીર પ્રકૃતિ સાથે ક્ષમાશીલતા અવિચ્છિન્ન અંગ રૂપે જોડાયેલી હતી. કોઈ તેમને વઢે…

આજે કાલ ભૈરવનું પુજન કરવાથી આખુ વર્ષ વિઘ્ન નથી આવતું આજે કારતક વદ સાતમને ગૂરૂવારે કાલ ભૈરવ જયંતી છે. શિવ રહસ્યમાં કહેવા પ્રમાણે નિત્ય યાત્રાવગેરે કર્યા…

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘જે પુરુષ મન ઇન્દ્રિયોને વશ કરે છે અને મન-બુદ્ધિથી પર એવા પરમાત્માની આત્યંતિક ઉપાસના કરે છે, એવા સંતજન જ…

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્યનું સૌભાગ્ય જે સ્થાનને પ્રાપ્ત થયું તે છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબાના જીવનમાં ખેતી અને પ્રભુભક્તિ…

ગુજરાતનું એક એવું સ્થળ, જયાં થાય છે સ્વર્ગની અનુભુતિ ઉત્કૃષ્ટ કલાકૃતિ ધરાવતું ર્માં વિશ્ર્વંભરીનું આ ધામ અલૌકિક અનુભૂતિ કરાવે છે યુગો યુગોના ઘટનાક્રમના મુક સાક્ષી બનીને…