Dharmik News

જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજનો જ૫, તપ, અને આરાધના સાથે એકબીજાને ક્ષમા  યાચના પાઠવશે જૈનો સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી…

પર્યુષણ પર્વનો પૈગામ એ છે કે સ્વાદ છોડો તો શરીરને ફાયદો, વિવાદ છોડો તો સંબંધોને ફાયદો અને ચિંતા છોડો તો આત્માને ફાયદો છે. આત્માની ઓળખ અને…

આજ રોજ ડૂંગર દરબાર ખાતે રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ નમ્રમૂનિ મહારાજ સાહેબ હસ્તે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને પવિત્ર યંત્ર આપી આશીર્વાદ પાઠવી અને સરગમ કલબની પ્રવૃત્તિને…

રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ પ્રસંગે ૩૦૦૦થી વધુ ભાવિકોએ પોતાના ઘરેથી મીઠાઈ-પ્રસાદ બનાવીને અર્હમના યુવાનોને અર્પણ કરી હતી અને તે પ્રસાદ…

પર્વાધિરાજ પર્યુષણ પર્વના સપ્તમ મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં આત્માના નેચર પર પ્રભુની સિગ્નેચર કરવાના સઁકલ્પ સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં શુભારંભ કરાયો પર્વાધિરાજ…

જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણનાં આયોજનો ઠેર ઠેર મિચ્છામી દુક્કડમના નાદ ગુંજશે, ક્ષમાનું આદાન-પ્રદાન કરાશે પર્વાધિરાજ પર્યુષણનું કાલે સમાપન થનાર છે. ત્યારે ભકિતભાવ સાથે…

દરેક સમસ્યાને ઉકેલવાનો રસ્તો હોય જ છે બસ આપણી આંતરિક ઈચ્છા સમાધાનની હોવી જોઈએ પાશ્વનાથ-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્રમ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોઘ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય…

જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણનાં આયોજનો ઠેર ઠેર મિચ્છામી દુકડમના નાદ ગુંજશે, ક્ષમાનું આદાન-પ્રદાન કરાશે પર્વાધિરાજ પર્યુષણનું કાલે સમાપન થનાર છે. ત્યારે ભકિતભાવ સાથે…

પર્યુષણ પર્વ નિમિત્તે આત્માર્થી રાજુજીએ વ્યાખ્યાનમાં ભેદજ્ઞાન વિષયને સમજાવ્યો સદગુરુની કૃપા દ્રષ્ટી એ જ સમ્યગ દર્શન છે, તેમ પર્યુષણ પર્વ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે…

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પૂજ્ય ગુરૂવર્યોની સ્તુતિ, આરાધના ભક્તિ સાથેગુરુદેવોનો મહિમા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં કરવામાં આવ્યો પર્વાધિરાજ પર્યુષણ…