Abtak Media Google News

આજ રોજ ડૂંગર દરબાર ખાતે રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ નમ્રમૂનિ મહારાજ સાહેબ હસ્તે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને પવિત્ર યંત્ર આપી આશીર્વાદ પાઠવી અને સરગમ કલબની પ્રવૃત્તિને બીરદાવી હતી. સન્માન સમયે ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ બેનાણી, નટુભાઈ શેઠ તેમજ મયુરભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.